વર્ગ 3ની પરીક્ષા માટે થોડા મહત્વનાં પ્રશ્નો


🔰🔰🔰🔰🔰🔰🔰🔰🔰🔰🔰
વર્ગ 3ની પરીક્ષા માટે થોડા મહત્વનાં પ્રશ્નો
👁‍🗨👁‍🗨👁‍🗨👁‍🗨👁‍🗨👁‍🗨👁‍🗨👁‍🗨👁‍🗨👁‍🗨👁‍🗨
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

🔴આણંદની દૂધ ડેરી પર આધારિત ફિલ્‍મનું નામ શું છે ?
🔸– મંથન

🔵આદિવાસી લોકકળા અને આદિવાસી સંસ્કૃતિ વિશે જાણકારી આપતું સાપુતારા આદિવાસી મ્યુઝિયમ કયા જિલ્લામાં આવ્યું છે?
🔸 – ડાંગ

🔴 આદિવાસીઓના ઉત્થાન માટે દક્ષિણ ગુજરાતમાં વેડછી ખાતે આશ્રમશાળા કોણે સ્થાપી હતી?
🔸–  જુગતરામ દવે

🔵 ઉત્તર અમેરીકામાં વસતા કુલ ભારતીયોમાંથી કેટલા ટકા ગુજરાતીઓ છે? 🔸– ૬૦ ટકા

🔴ઉત્તર ગુજરાતમાં કઈ પૂનમના દિવસે ગામના જુવાન હાથમાં તલવાર લઈને નૃત્ય કરે છે ?
🔸–  કારતકી
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
⛱⛱⛱⛱⛱⛱⛱⛱⛱⛱
🔵 ઉદય મજમુદારે કઇ ફિલ્મ માટે સંગીત આપ્યું છે, જે ગાંધીજી પર આધારિત છે?
🔸–  ગાંધી માય ફાધર

🔴 એ.એમ.સી. (અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન)ની સ્થાપના કયારે થઇ હતી?
🔸– જુલાઇ, ૧૯૫૦

🔵 એએમએ, આઇઆઇએમ અને પીઆરએલ કયા મહાનુભાવની દીર્ઘ દૃષ્ટિનું પરિણામ છે?
🔸–  ડૉ. વિક્રમભાઈ સારાભાઈ

🔴 એક માન્યતા પ્રમાણે તાપી નદી કયા દેવતાની પુત્રી કહેવાય છે?
🔸–  સૂર્ય

🔵 એક સમયે ગુજરાતનો ભાગ ગણાતા ભિન્નમાલમાં જન્મેલા બ્રહ્મગુપ્તે શેની શોધ કરી હતી ?
🔸–  શૂન્ય

🔴એલ.ડી.એન્જિનિયરિંગ કોલેજનું આખું નામ શું છે?
🔸–  લાલભાઇ દલપતભાઇ કોલેજ ઓફ એન્જિનિયરિંગ

🔵 એશિયા ખંડમાં સૌથી વધુ સ્ત્રીવાહન ચાલક કયા શહેરમાં છે?
🔸– અમદાવાદ
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

લોથલ લગભગ કેટલા વર્ષ પહેલાનું બંદર હશે એમ મનાય છે ?   
✔આશરે ૪૦૦૦ વર્ષ પૂર્વેનું

※ પ્રેમાનંદે જીવનનિર્વાહ અર્થે કયો વ્યવસાય સ્વીકાર્યો હતો ?   
✔સોની

※ ગુજરાતમાં કેટલાં અભ્યારણ્યો તથા રાષ્ટ્રીય ઉદ્યાનો આવેલાં છે?   
✔૨૧ અભિયારણ્ય તથા ૪ રાષ્ટ્રીય ઉદ્યાનો

※ નરસિંહ મહેતાની દીકરીનું નામ શું હતું?    ✔કુંવરબાઇ

※ અમદાવાદમાં સૌપ્રથમ થિયેટરની સ્થાપના કોણે કરી હતી?   
✔ડાહ્યાભાઇ ઝવેરી

※ ગુજરાતની શાળાઓમાં મધ્યાહ્ન ભોજન યોજના કયા મુખ્યમંત્રીએ દાખલ કરી હતી?   
✔માધવસિંહ સોલંકી

※ ગુજરાતમાં કયા સ્થળે સૌથી વધુ વરસાદ પડે છે ?   
✔ધરમપુર

※ ગુજરાતમાં દેશનું સૌથી મોટું શીપબ્રેકગ યાર્ડ કયાં આવેલું છે?    ✔અલંગ

※ ભુજ પાસે કયું પ્રાચીન ધાર્મિક સ્થળ આવેલું છે ?   
✔કોટેશ્વર મંદિર

※ પૂજય મોટાએ લોકોને કયા મંત્રની સાધના કરવા કહ્યું?   
✔ હરિ ૐ
✍🏻યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)
🔰🔰🔰🔰🔰🔰🔰🔰🔰🔰🔰
વર્ગ 3ની પરીક્ષા માટે થોડા મહત્વનાં પ્રશ્નો
👁‍🗨👁‍🗨👁‍🗨👁‍🗨👁‍🗨👁‍🗨👁‍🗨👁‍🗨👁‍🗨👁‍🗨👁‍🗨
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

ગુજરાત ટુરિઝમ ડિપાર્ટમેન્ટ દર વર્ષે ‘સમર ફેસ્ટીવલ’ કયાં યોજે છે ?
જવાબ~> સાપુતારા

※ ગુજરાતના કયા શહેરમાં શાહઆલમ સાહેબનો પ્રસિદ્ધ ઉર્સ ભરાય છે?
જવાબ~> અમદાવાદ

※ ઉદવાડામાં આવેલી કઇ અગિયારી જોવાલાયક છે ?
જવાબ~> પવિત્ર ઈરાનશો ફાયર ટેમ્પલ

※ પોરબંદરમાં આવેલ મહાત્મા ગાંધી કીર્તિ મંદિર કોણે બંધાવ્યું?
જવાબ~> નાનજી કાલિદાસ મહેતા

※ સંયુકત રાષ્ટ્રસંઘના અંડર સેક્રેટરી તરીકે કયા ગુજરાતી પોતાની અમૂલ્ય સેવા આપી ચૂકયા છે?
જવાબ~> ચિન્મય ઘારેખાન

※ ગુજરાતનો કયો જિલ્લો વિશ્વની સૌથી મોટી ફલેમિંગો વસાહત માટે જાણીતો છે?
જવાબ~> કચ્છ

※ મહેન્દ્ર મેઘાણી સંપાદિત કઇ ગુજરાતી ગ્રંથ શ્રેણી બેસ્ટસેલર બની હતી?
જવાબ~> અરધી સદીની વાચનયાત્રા-ભાગ ૧થી ૪

※ કચ્છના રણપ્રદેશનો પરિવેશ કોની વાર્તાઓમાં વિશેષ જોવા મળે છે?
જવાબ~> જયંત ખત્રી

※ ગુજરાતમાં મરાઠાઓની કાયમી સત્તા કયા શહેરમાં રહી હતી?
જવાબ~> વડોદરા

※ સાબરકાંઠા જિલ્લાની મુખ્ય નદી કઇ છે ?
જવાબ~> હાથમતી

♡ વિજ્ઞાન સામાન્ય પ્રશ્નોતરી ♡
※ રાંધણગેસમા કયો વાયુ હોય છે?
=> મિથેન

※ કયું તત્વ સૌથી વધારે રાસાયણિક સંયોજન બનાવે છે?
=> કાર્બન

※ કાચ સાથે કઈ ધાતુ જોડાઈ શકે છે?
=> પ્લેટિનમ

※ પોલિયોની રસીની શોધ કોણે કરી હતી?
=> જયોનાથન સાલ્ક

※ ભૂમિતિના પિતા કોણ છે?
=> યુક્લીડ

※ કલર ટીવીમાં મુખ્યત્વે કયા ત્રણ રંગો વપરાય છે?
=> લાલ, લીલો, વાદળી.

※ જ્યાં વાતાવરણ ન હોય ત્યાં આકાશનો રંગ કેવો હોય છે?
=> કાળો

※ ભોપાલ ગેસ દુર્ઘટના કયા ઝેરી વાયુના કારણે થઈ હતી?
=> મિથાઈલ આઇસોસોઈનેટ

※ કયા તરંગોની આવૃત્તિ સૌથી વધારે હોય છે?
=> ગામા કિરણ

※ લૉગ ટેબલની શોધ કોણે કરી હતી?
=> જોજોન નેપિઅર

※ વનસ્પતિ ઘીના નિર્માણમાં કયો વાયુ વપરાય છે?
=> હાઇડ્રોજન

※ ફાફાઉન્ટેન પેનની શોધ કોણે કરી હતી?
=> એલ.ઈ. વોટમેન

※ રિવોલ્વરની શોધ કોણે કરી હતી?
=> સેમ્યુઅલ કોર

※ ફ્રિજની શોધ કોણે કરી હતી?
=> જે. પરકીન્સ

※ 🏻વ્યસનમુકિત અભિયાન સૌપ્રથમ કયાં શરૂ થયું?
જવાબ:- કનોરિયા હોસ્પિટલ-ગાંધીનગર

※ નવરાત્રિ દરમ્યાન નોમના દિવસે પલ્લીનો ઊત્સવ કયાં ઊજવવામાં આવે છે?
જવાબ:- રૂપાલ

※ 🏻 ગુજરાત ચેસ ઓપન સ્ટેટ ચેમ્પિયનશીપમાં બધી જ કેટેગરી અને બધી જ ગેમ્સ જીતનાર એકમાત્ર ખેલાડી કોણ છે ?
જવાબ:- વલય પરીખ

※ 🏻 ગુજરાતી સાહિત્યમાં ‘આદિ વિવેચક’ તરીકે કોણે નામના મેળવી છે?
જવાબ:- નવલરામ

※ સુપ્રસિદ્ધ મધ્યયુગીન કવિ ભાલણે મહાકવિ બાણભટ્ટ રચિત કયા સંસ્કૃત ગ્રંથનું ગદ્

ય રૂપાંતરણ કર્યું હતું?
જવાબ:- કાદંબરી

※ 🏻 અંબાજી તીર્થ કઇ પર્વતમાળામાં આવેલું છે ?
જવાબ:- અરવલ્લી

※ 🏻 ગુજરાતનું કયું સ્થળ ડીઝલ મોટર્સના ઉત્પાદનમાં દેશભરમાં પ્રથમ સ્થાને આવે છે ?
જવાબ:- રાજકોટ

※ 🏻ગુજરાતનું થર્મલ પાવર સ્ટેશન કયાં આવેલું છે?
જવાબ:- ઉકાઇ

※ 🏻 એશિયાની સૌથી મોટી હૉસ્પિટલ કઇ છે?
જવાબ:- સિવિલ હૉસ્પિટલ-અમદાવાદ

※ 🏻 ગુજરાત રાજયનો કયો પ્રદેશ ‘ગુજરાતના બગીચા’ તરીકે ઓળખાય છે ?
જવાબ:- મધ્ય ગુજરાત

※ ચાંદીના સિક્કા ભારતમાં સૌ પ્રથમ કોણે ચલણમાં મુક્યા હતા?
       -શેરશાહ શુરીએ

※ કોની યાદમાં તાજમહેલ બાંધવામાં આવ્યો હતો?
        -મુમતાઝ

※ તાસ ઘડિયાળની શોધ કોને કરી?
      -ફિરોજશાહ તુઘલક

※ અકબર કેટલા વર્ષે ગાદી પર બેઠો હતો?
      -૧૩

※ આઈને અકબરીની રચના કોણે કરી ?
       -અબુલ ફઝલ

※ ક્યા રાજવીના શાસનને ગુજરાતનો સુવર્ણયુગ ગણવામાં આવે છે?
       -સિદ્ધરાજ જયસિંહ

※ ગોંડલમાં કયો રાજવી મહેલ આવેલો છે?
      -નૌલખા મહેલ

※ દિને ઇલાહી ધર્મના સ્થાપક કોણ છે?
        -અકબર

※ વડોદરામાં આવેલો સૌથી જૂનો મહેલ કયો છે?
      -નજારબાગ પેલેસ.

રાસુરનો ડુંગર ગુજરાતના કયા જિલ્લામાં આવેલો છે
⇨ બનાસકાંઠા.

※ કચ્છની મુખ્ય નદીઓ કઇ કઇ કહેવાય છે
⇨ ખારી, લુણી અને કનકાવતી.

※ કયા શહેરની નગર આયોજન વ્યવસ્થા ગાંધીનગરમાં જોવા મળે છે
⇨ ચંદીગઢ.

※ ખીજડીયા પક્ષી અભ્યારણ્ય ગુજરાતમાં કયા સ્થળે આવેલું છે
⇨ જામનગર.

※ ગુજરતમાં ઝૂંડનો મેળો કયા સ્થળે ભરાય છે
⇨ ચોરવાડ (જિ. જૂનાગઢ).

※ ગુજરાતના કયા જાણીતા મેળામાં ઊંટની લેવડદેવડ વધુ પ્રમાણમાં થાય છે -
⇨ કાત્યોકનોમેળો, કાર્તિકી પૂર્ણિમાનો મેળો (સિદ્ધપુર).

※ ગુજરાતની સૌથી ઊંચી ઇમારત તરીકે કઇ ઇમારતઓળખાય છે
⇨ પતંગ હોટેલ (અમદાવાદ).

※ ગુજરાતમાં ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટીનું મુખ્ય મથક ક્યાં આવેલ છે
⇨ અમદાવાદ.

※ ગુજરાતમાં માધવપુરનો મેળો કયા જિલ્લામાંભરાય છે
⇨ પોરબંદર.

※ ગુજરાતમાં રવેચીનો મેળો કયા સ્થળે ભરાય છે
⇨ રાપર તાલુકામાં (કચ્છ).
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

૧.🌷રાજારામમોહનરાયનો જન્મ ક્યારે થયો?
✔-૨૨ મેં, ૧૭૭૨

૨.🌷રાજા રામ મોહન રાયની જન્મ ભૂમિ કઈ છે?
✔-બંગાળ,ભારત

૩.🌷રાજા રામ મોહન રાયના પિતાનું નામ શું છે?
✔-વૈષ્ણવ

૪.🌷રાજા રામ મોહન રાયની માતાનું નામ શું છે?
✔-શક્તિ દેવી

૫.🌷રાજા રામ મોહન રાયની પત્નીનું નામ શું હતું?
✔-ઉમા દેવી

૬.🌷રાજા રામ મોહન રાય એ ક્યાં સમાજની સ્થાપના કરી?
✔-બ્રહ્મોસમાજની

૭.🌷રાજા રામ મોહન રાયનું મુખ્ય કર્મ ક્ષેત્ર કયું હતું?
✔-સમાજસુધારક

8 .🌷રાજા રામ મોહન રાય કઈ – કઈ ભાષા જાણતા હતા?
✔અરબી,ફારસી,અંગેજી,ગ્રીકવગેરે

9 .🌷રાજા રામ મોહન રાયનું નિધન ક્યારે થયું?
✔-સપ્ટેમ્બર27,1833

૧૦.🌷રાજા રામ મોહન રાયનું નિધન ક્યા થયું?
✔-ઈંગ્લેન્ડ

✍🏻 સવારથી લઇને રાત સુધી આકાશમાં ઊંચે ઉડીને ગાતા ભરત અથવા જલઅગન પક્ષી કયા અંગ્રેજી નામથી ઓળખાય છે?

📈 Ans: સ્કાય લાર્ક

✍🏻ભાષા, સાહિત્ય, ઇતિહાસ, કલા અને સંસ્કૃતિના ક્ષેત્રે શ્રેષ્ઠ પ્રદાન બદલ ગુજરાત સરકાર તરફથી કયો પુરસ્કાર આપવામાં આવે છે?

📈 Ans: રણજિતરામ સુવર્ણચંદ્રક

✍🏻 ગુજરાતમાં લાકડામાંથી વિસ્કોસ ફિલામેન્ટ યાર્ન બનાવવાનું કારખાનુ સુરત નજીક કયા શહેરમાં આવેલું છે ?

📈 Ans: ઉધના

✍🏻 ઝવેરચંદ મેઘાણીના લોકગીતોને સ્વરબદ્ધ કરનાર ગાયકનું નામ જણાવો.

📈Ans: હેમુ ગઢવી

✍🏻 ભૂકંપની આગોતરી જાણકારી આપનાર પ્રયોગશાળા ગુજરાતમાં કયાં છે?

📈Ans: ભુજ

✍🏻 જૂનાગઢમાં ઉપરકોટમાં કઇ વાવ જોવાલાયક છે ?

📈 Ans: અડી કડીની વાવ

✍🏻આશાપુરા માતાનો મઢ કયાં આવેલો છે?

📈 Ans: કચ્છ

✍🏻 કવિ દલપતરામે સ્વામિનારાયણ સંપ્રદાયના કયા સંત પાસેથી ધર્મદીક્ષા લીધી હતી?

📈Ans: ભૂમાનંદ સ્વામી

✍🏻 રાણી સિપ્રીની મસ્જિદને કોણે ‘અમદાવાદનું રત્ન’ કહી છે?

📈 Ans: જેમ્સ ફર્ગ્યુસન

✍🏻 ગુજરાતમાં આવેલું કયું જ્યોર્તિલિંગ બારેય જ્યોર્તિલિંગોમાં સૌથી મોટું શિવલિંગ ધરાવે છે?

📈Ans: સોમનાથ

✍🏻વિદેશમાં રહીને ક્રાંતિકારી ચળવળ ચલાવનાર ગુજરાતી ક્રાંતિકારી કોણ હતા?

📈Ans: સરદાર સિંહ રાણા

✍🏻 અણહીલપુર પાટણની સ્થાપના કોણે કરી?

📈Ans: વનરાજ ચાવડા

✍🏻 મંજીરાનૃત્ય એ ભાળકાંઠામાં વસતા કયા લોકોનું વિશિષ્ટ લોકનૃત્ય છે ?

📈Ans: પંઢાર

✍🏻 મીઠાપુર શેના માટે વિશેષ જાણીતું છે ?

📈Ans: ટાટા કેમિકલ્સ ઉદ્યોગ

✍🏻ગુજરાત પ્રવાસન નિગમની સ્થાપના કયારે થઇ ?

📈Ans: ઇ.સ. ૧૯૭

🏻
બંધારણમાં એંગ્લો -ઇન્ડીયનોનું પ્રતિનિધિત્વ કોણે કર્યુ હતું?
💧💧ફ્રેન્ક એન્થનીએ

※ બંધારણસભામાં પારસીઓનું પ્રતિનિધિત્વ કોણે કર્યું હતું?
💧💧એચ. પી. મોદીએ

※ આપણા બંધારણમાં કુલ કેટલા મૂળભૂત હકોનો સમાવેશ કરવામાં આવ્યો છે?
💧💧૬

※ સંઘ સરકારમાં કેટલાં અંગો છે?
💧💧ચાર

※ પ્રધાન મંડળમાં કેટલા પ્રકારના પ્રધાનો હોય છે ?
💧💧 ત્રણ

※ ભારતીય સંઘની સંસદમાં કોનો સમાવેશ થતો નથી?
💧💧ધારાસભાનો

※ રાષ્ટ્રીય કટોકટી દરમ

િયાન લોકસભાની મુદત કેટલા સમય સુધી લંબાવી શકાય છે?
💧💧 ૧ વર્ષ

※ પૂર્વાઘાટ અને પશ્ર્ચિમ ઘાટ કયા સ્થળે મળે છે?
💧💧મૈસુર

※ કર્કવૃત ભારતના કેટલા રાજ્યોમાંથી પસાર થાય છે?
💧💧 ૮

※ દક્ષિણ ભારતનું સર્વોચ્ચ પર્વત શિખર કયું છે?
💧💧અનાયમુડી

※ ભારતમાં કુલ કેટલા કરોડ હેક્ટર ભૂમિનું ધોવાણ થઈ ચૂક્યું છે? ?
💧💧૧૩

※ ભારતના કુલ ભૂમિ ધોવાણના કેટલા ટકા ભાગને પવનથી અસર પહોંચી છે?
💧💧 ૧૦

※ પ્રવર્તમાન સમયમાં કયો કચરો દેશની ભૂમિ અને જળ પ્રદુષણનો મુખ્ય સ્ત્રોત છે?
💧💧ઔધોગિક કચરો

※ કઇ માનવીય પ્રવૃત્તિ મુખ્યત્વે જમીન ધોવાણ માટે જવાબદારછે?
💧💧ખનન અને ઉદ્યોગ

※ ભારતમાં જંગલોનું પ્રમાણ કેટલા ટકા છે?
💧💧૨૩.૩ %

※ ભારતમાં કેટલા લાખ હેકટર વનક્ષેત્ર છે?
💧💧૭૬૫

※ ભારતના કુલ ભૌગોલિક ક્ષેત્રના કેટલા ટકા વનક્ષેત્ર છે?
💧💧 ૨૩.૩ %

※ ભારતના કુલ ભૌગોલિક ક્ષેત્રના કેટલા ટકા વનાચ્છાદિત છે?
💧💧૧૯.૪ %

※ ભારત સરકારે વનસંરક્ષણ કરવાના હેતુ બંધારણમાં ક્યારે સુધારો કર્યો હતો?
💧💧 ૧૯૭૬

※ ઇન્દિરા પ્રિયદર્શની વૃક્ષ મિત્ર પુરસ્કાર કયા ક્ષેત્રે યોગદાન આપવા બદલ સરકાર દ્વારા અપાય છે?
💧💧 વનીકરણ અને પડતરભૂમિ વિકાસક્ષેત્રે
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏


© Copyright 2017 Educational Point
Maintained by Prashant bhatt