31 પ્રશ્નો મેળા વિશે

31 પ્રશ્નો મેળા વિશે
🎯1.કુંભમેળો   👉-નાસિક,  ઉજ્જૈન, પ્રયાગ અને
હરિદ્રારમાં દર બાર વર્ષે યોજાય છે.
🎯૨. પુષ્કરનો મેળો      👉 – રાજ્સ્થાનના પુષ્કરમાં કાર્તિક
પૂર્ણિમાએ વિશાળ પશુ મેળો ભરાય છે
🎯૩. તરણેતર નો મેળો   👉- ભાદરવા વદ ૪-૫-૬ ના રોજ
ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લાંમાં યોજાય છે
🎯૪. ભવનાથનો મેળો   👉– મહાશિવરાત્રીના રોજ
ગિરનારની તળેટીમાં ગુજરાત માં યોજાય છે.
🎯૫. વૌઠાનો મેળો   👉– કારતક સુદ-૧૧ થી પૂનમ સુધી
અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં યોજાય છે.
🎯૬. માધ મેળો   👉– અલાહાબાદ માં જાન્યુઆરી –
ફેબ્રુઆરી મા ભરાય છે.
🎯૭. જ્વાળામુખીનો મેળો 👉– કાંગડા ધાટી, હિમાચલ
પ્રદેશમાં ચૈત્ર સુદ- ૯, આસો સુદ- ૯ ના રોજ
ભરાય છે.
🎯૮. સોનપુર નો પશુમેળો 👉– ભારતનો સૌથી મોટો
પશુમેળો કારતક પૂર્ણિમાએ બિહારમાં ગંગા-
ગડક્ના સંગમ પર યોજાયછે.
🎯૯. જાનકીમેળો 👉–મુજફફરપુર જિલ્લાના સીતામઢી
ખાતે ચૈત્ર સુદ-૯ ના દિવસે યોજાયછે.
🎯૧૦. ગાયચારણ નો મેળો 👉– મથુરામાં કારતક
મહિનામાં ગોપાઅષ્ટમીના રોજ યોજાય છે.
🎯૧૧. રામદેવજીનો મેળો   👉– રાજસ્થાનના પોખરનમાં
ભાદરવા સુદ – ૨ થે ૧૧ સુધી ભરાય છે.
🎯૧૨. બાબા ગરીબનાથ નો મેળો   👉– મધ્યપ્રદેશ ના
શાજાપુર જિલ્લામાં ચૈત્ર મહિનામાં યોજાય છે.
🎯૧૩. કૈલાસ મેળો  👉 – આગ્રામાં શ્રાવણના બીજા
સોમવારે યોજાય છે.
🎯૧૪. મહામૃત્યુંજયનો મેળો   👉–મધ્યપ્રદેશના રીવા
જિલ્લામાં શિવરાત્રિએ યોજાય છે.
🎯૧૫. ગંગાસર મેળો   👉– પશ્વિમ બંગાળમાં
મકરસંકાતિના દિવસે યોજાય છે.                    🎯H€M@N$HU🎯
🎯૧૬. અન્નકૂટનો મેળો – 👉શ્રીનાથદ્રારામાં કારતક
સુદ એકમના રોજ યોજાય છે.
🎯૧૭. જાગેશ્વરી દેવીનો મેળો   👉– મધ્યપ્રદેશના
ચંદેરીમાંચૈત્ર મહિનામાં યોજાય છે.
🎯૧૮. વૈશાલીનો મેળો   👉– બિહારના વૈશાલીમાં ચૈત્ર
સુદ- ૧૩ ના દિવસે યોજાય છે.
🎯૧૯. સિરજકુંડનો શિલ્પ મેળો   👉– ફ્રેબુઆરી મહિનામાં
યોજાય છે.
🎯૨૦. મહાવીરહીનો મેળો  👉– રાજસ્થાનના હિંડોનમાં
ચૈત્ર મહિનામાં યોજાય છે.
🎯૨૧. ગણેશચતુર્થીનો મેળો   👉– રાજસ્થાનના સવાઇ
માધોપર જિલ્લાના રણથંભોરમાં ગણેશચતુર્થીએ
યોજાય છે.
🎯૨૨. રથ મેળો   👉– ઉતરપ્રદેશના વૃંદાવનમાં ચૈત્ર
મહિનામાં ભરાય છે.
🎯૨૩. કુલુનો મેળો    👉– હિમાચલ પ્રદેશના કુલુમાં
દશેરાના દિવસે મેળો ભરાય છે.
🎯૨૪. રેણુકાજીનો મેળો   👉– હિમાચલપ્રદેશના
રેણુકાજીમાં નવેમ્બર મહિનામાં યોજાય છે.
🎯૨૫. જગન્નાથ પુરીની રથયાત્રા  👉 –અષાઢ સુદ
બીજના દિવસે પુરીમાં યોજાય છે.
🎯૨૬. શામળાજીનો મેળો 👉–ગુજરાર્તના સાબરકાંઠા
જિલ્લાના શામળાજી માં કારતક સુદ- ૧૧ થી ૧૫
સુધી મેળો ભરાય છે.
🎯૨૭. અંબાજી નો મેળો    👉 – ગુજરાત ના બનાસકાંઠા મા
અંબાજીમાં ભાદરવા સુદ  👉 – પૂનમે યોજાય છે.
🎯૨૮. વિશ્વ પુસ્તક મેળો 👉– દિલ્હીમાં ફ્રેબ્રુઆરી
મહિનામાં યોજાય છે.
🎯૨૯. ઝંડા મેળો   👉– દહેરાદૂનમાં ચૈત્ર પાંચમ ના દિવસે
ભરાય છે.
🎯૩૦. દદરીનો મેળો  👉– બલિયામાં કારતક પૂર્ણિમાએ
ભરાય છે.
🎯૩૧. ચોસઠ જોગણી નો મેળો  👉વારાણસીમાં ચૈત્ર
સુદ એકમના દિવસે ભરાય છે.

© Copyright 2017 Educational Point
Maintained by Prashant bhatt