ક્લાસ 3 ની પરીક્ષા માટે ઉપયોગી પ્રશ્નો

[8/23, 11:09 PM] Yuvrajsinh Jadeja Gondal Current Affairs: Yuvirajsinh Jadeja:
💠♻️💠♻️💠♻️💠♻️💠♻️💠♻️
ક્લાસ 3 ની પરીક્ષા માટે ઉપયોગી પ્રશ્નો

🔰🔰🔰આજનો ટોપિક🔰🔰🔰
પોલીસ ઇન્સ્પેક્ટર(P.I)ના સિલેબસ માં પણ છે તો તેમના માટે પણ આ મહત્ત્વનો
🔰🎯🔰🎯🔰🎯🔰🎯🔰🎯🔰
સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાતના દેશી રાજ્યોના સુધારાવાદી પગલાઓ
👇👇👇👇👇👇👇👇👇👇
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
(ભાગ 1)
૧ ગાયકવાડ ક્યાના વંશ છે?
- વડોદરા

૨ વડોદરાના સત્તા સંભાળનાર મહારાજા ક્યા નામે ઓળખાય છે?
- મહારાજા ગાયકવાડ કે ગાયકવાડ

૩ ગાયકવાડ કેવો સમૂહ છે?
- મરાઠી સમૂહ

૪ ગાયકવાડ ક્યાના વંશજ છે?
- ભગવાન કૃષ્ણના ચંદ્રવંશી વંશજો
૫ ગાયકવાડ ક્યા બે શબ્દનો બનેલો છે?
- ગાય અને કવાડ (દરવાજો)

૬ સયાજીરાવ બીજા ક્યા નામે ઓળખાય છે?
- ગોપાલરાવ

૭ સયાજીરાવ ગાયકવાડ શાની માટે જાણીતા છે?
- શૈક્ષણિક અને સામાજિક સુધારા લાવવા માટે

૮ સયાજીરાવનો જન્મ ક્યા થયો હતો? ક્યારે?
- ૧૧ માર્ચ, ૧૮૬૩ અને કાવલાના
૯ સયાજીરાવના પિતાનું નામ શું હતું?
- શ્રીમંત કાશીરાવ ભીખાજીરાવ ગાયકવાડ
૧૦ સયાજીરાવને ક્યારે બરોડાના રાજકુમાર તરીકે દત્તક લેવાયા?
- ૧૮૭૫
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

૧૧ વડોદરા કોલેજનો પાયો ક્યારે નખાયો?
- ૧૮૭૯
૧૨ આજવા સરોવર યોજનાનો પ્રારંભ ક્યારે થયો?
- ૧૮૮૫
૧૩ વડોદરામાં ફરજિયાત શિક્ષણની શરૂઆત ક્યારે થઇ?
- ૧૯૦૬
૧૪ વડોદરાને સંસ્કારનગરી તરીકે કોણે પ્રતિષ્ઠા અપાવી?
- સયાજીરાવ ગાયકવાડે
૧૫ બ્રિટીશ સરકારે સયાજીરાવ ગાયકવાડને કયો ઈલ્કાબ આપ્યો?
- ફરજંદે - ખાસ - એ - દૌલત - એ - ઈંગ્લીશિયા
૧૬ કઈ સાલમાં બરોડામાં મફત અને ફરજિયાત કેળવણીની પ્રથા દાખલ કરી?
- ૧૮૯૩
૧૭ સમગ્ર ભારતમાં મફત અને ફરજિયાત કેળવણી દાખલ કરનાર રાજવી કોણ હતા?
- સયાજીરાવ ગાયકવાડ
૧૮ ગામડાની પ્રજાને ખેતીવાડીનું પદ્ધતિસરનું શિક્ષણ આપવાની વ્યવસ્થા કોણે કરી?
- સયાજીરાવ ગાયકવાડ
૧૯ મહારાજા સયાજીરાવ યુનિવર્સીટીની સ્થાપના કોણે કરી?
- સયાજીરાવ ગાયકવાડે
૨૦ વડોદરાની રાજભાષા કઈ હતી?
- ગુજરાતી
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

૨૧ ગુજરાતી લેખકોની પરિષદ કયા ભરાઈ હતી?
- વડોદરા
૨૨ સયાજીરાવે અંત્યજો માટે શાળાની સ્થાપના ક્યારે કરી હતી?
- ૧૮૮૨મા
૨૩ ભીમરાવ આંબેડકરને વિદેશ ભણવા કોણે મોકલ્યા હતા?
- સયાજીરાવ ગાયકવાડે
૨૪ કોણ એક સારા સમાજસુધારક હતા?
- સયાજીરાવ ગાયકવાડ
૨૫ વડોદરા રાજ્યમાં કોણે બાળલગ્ન પર પ્રતિબંધ મૂક્યો?
- સયાજીરાવ ગાયકવાડે
૨૬ વિધવાવિવાહને કાયદેસર કોણે બનાવ્યા?
- સયાજીરાવ ગાયકવાડે
૨૭ સંગીત માટે સૌથી વધુ વ્યવસ્થિત પ્રયત્નો કોણે કર્યા હતા?
- સયાજીરાવ ગાયકવાડે
૨૯ વડોદરામાં સંગીત પ્રવૃતિનો પ્રારંભ કોના સમયમાં થયો હતો?
- ખંડેરાવ મહારાજના
૩૦ વડોદરામાં અસ્પૃશ્યતાનિવારણનું કામ કોણે કર્યું?
- સયાજીરાવ ગાયકવાડે
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

૩૧ વડોદરાના રાજદરબારની શાન વધારવા કોને મૈસૂરથી તેડાવ્યા?
- રાજગાયક મૌલાબક્ષ
૩૨ વડોદરાની સંગીતશાળાના પ્રથમ આચાર્ય કોણ હતા? - મૌલાબક્ષ
૩૩ સયાજીરાવે ભારતમાં સૌપ્રથમ સંગીત પરિષદ ક્યારે બોલાવી?
- ૧૯૧૬
૩૪ સમાજ અને રાષ્ટ્રમાં પરિવર્તન શાનાથી આવે?
- શિક્ષણ
૩૫ એશિયામાં મોટી ઈમારતમાં કોની ગણના થાય છે?
- સેન્ટ્રલ લાઈબ્રેરી, બરોડા
૩૬ સયાજીરાવનું અવસાન કયારે થયું?
- ૬ ફેબ્રુ., ૧૯૩૯
૩૭ વડોદરાને સાંસ્કૃતિક અને કલાક્ષેત્રે વિશ્વભરમાં સ્થાન અપાવનાર રાજવી કોણ હતા?
- સયાજીરાવ ગાયકવાડ
૩૮ સયાજીરાવ ગાયકવાડે વડોદરાની પ્રજાને સયાજી બાગ ક્યારે સમર્પિત કર્યો?
- ૧૮૭૯ (૧૧૩ એકર)
૩૯ સયાજીબાગ હાલ કયા નામે ઓળખાય છે?
- કમાટીબાગ
૪૦ વડોદરાના કયા બાગની ગણના ભારતના શ્રેષ્ઠ ઉદ્યાનોમાં થાય છે?
- કમાટીબાગ
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

૪૧ વડોદરા કોલેજનો પાયો ક્યારે નંખાયો?
- ૧૮૭૯મા
૪૨ વડોદરા કોલેજ હાલ કયા નામે ઓળખાય છે?
- મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સીટી
૪૩ વડોદરાનું કયું લલિતકલા માટેનું ભવન જગપ્રસિદ્ધ બન્યું?
- કલાભવન 
૪૪ કયા વિખ્યાત ઇટાલિયન કલાકાર સયાજીરાવના દરબારમાં હતા?
- ફેલિચી
૪૫ દાદાસાહેબ ફાળકેએ વડોદરામાં ક્યા કલાઓનો અભ્યાસ કર્યો હતો?
- કલાભવન
૪૬ મહારાજાના ખાનગી સચિવ તરીકે કોણ ૧૫ વર્ષ રહ્યા?
- અરવિંદ ઘોષ
૪૭ શિકાગો ખાતે યોજાયેલ બીજી સર્વ ધર્મપરિષદના અધ્યક્ષ કોણ હતા?
- સયાજીરાવ ગાયકવાડ
૪૮ સયાજીરાવ ગાયકવાડ કેવા રાજવી હતા?
- ઉદારમતવાદી અને સુધારક રાજા
૪૯ સયાજીરાવે કેટલા પુસ્તકોનું પ્રકાશન વડોદરા રાજ્ય તરફથી કર્યું?
- ૩૦૦ ગ્રંથો
૫૦ કયો રાજવી બ્રિટિશરો માટે માથાનો દુઃખાવો બની ગયા હતા?
- સયાજીરાવ ગાયકવાડ 
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

૫૧ સયાજીરાવે દાદાભાઈ નવરોજીને કઈ રીતે મદદ કરેલી?
- આજીવન પેન્શન આપીને
૫૨ મહારાજા સયાજીરાવ યુનિવર્સીટીની સ્થાપના કોણે કરી હતી?
- પ્રતાપ રાવ ગાયકવાડે
૫૩ વડોદરામાં મરાઠા ગાયકવાડની શરૂઆત ક્યારથી થઇ?
- ૧૭૨૧મા
૫૪ કયા મરાઠા સેનાપતિએ વડોદરાને મરાઠામાં ભેળવી દીધું?
- સેનાપતિ પીલાજીરાવ ગાયકવાડે
૫૫ વડોદરાના આધુનિકીકરણને મહત્તા કયા રાજવીએ આપી?
- સયાજીરાવ ગાયકવાડે
૫૬ આઝાદી પછી વડોદરાને કોની સાથે જોડવામાં આવ્યું?
- મુંબઈ રાજ્ય સાથે
૫૭ ગાયકવાડ અટક સામાન્ય રીતે કયા જોવા મળે છે?
- મહારાષ્ટ્રમાં
૫૮ અંગ્રેજો સાથે કેમ્બે સંધિ કોણે કરી હતી?
- મહારાજા આનંદરાવ ગાયકવાડે
૫૯ કઈ સંધિ અનુસાર અંગ્રેજોએ વડોદરાને અલગથી માન્યતા આપી?
- કેમ્બે સંધિ
૬૦ વડોદરામાં હરિજનો માટે શિક્ષણના દ્વાર કોણે ખોલી આપ્યા?
- સયાજીરાવ ગાયકવાડે
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
[8/23, 11:10 PM] Yuvrajsinh Jadeja Gondal Current Affairs: Yuvirajsinh Jadeja:
💠♻️💠♻️💠♻️💠♻️💠♻️💠♻️
ક્લાસ 3 ની પરીક્ષા માટે ઉપયોગી પ્રશ્નો

🔰🔰🔰આજનો ટોપિક🔰🔰🔰
પોલીસ ઇન્સ્પેક્ટર(P.I)ના સિલેબસ માં પણ છે તો તેમના માટે પણ આ મહત્ત્વનો
🔰🎯🔰🎯🔰🎯🔰🎯🔰🎯🔰
સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાતના દેશી રાજ્યોના સુધારાવાદી પગલાઓ
👇👇👇👇👇👇👇👇👇👇
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
(ભાગ 2)
૬૧ રાજકોટની પ્રજાના મનમાં ક્યા રાજવીનું અનેરું સ્થાન છે?
- સર લાખાજીરાજ

૬૨ સર લાખાજીરાજનો રાજ્યાભિષેક ક્યારે થયો હતો?
- આસો સુદ પૂર્ણિમા (વિક્રમ સંવત ૧૯૬૩)

૬૩ લાાજીરાજ જાડેજાની માતાનું નામ શું હતું?
- આનંદકુમારબા

૬૪ લાખાજીરાજ જાડેજાએ કેટલા વર્ષ શાસન કર્યું હતું?
- ૨૩ વર્ષ
૬૫ લાખાજીરાજ જાડેજાનો જન્મ ક્યારે અને ક્યા થયો હતો?
- ઈ.સ.૧૮૮૫, સરધાર

૬૬ સ્ટેટ બેંકની સ્થાપના લાખાજીરાજ જાડેજાએ ક્યારે કરી?
- ઈ.સ. ૧૯૧૦માં
૬૭ લાખાજીરાજ જાડેજાએ ખેડૂત બેંકની રચના ક્યારે કરી?
- ૧૯૧૫મા
૬૮ રાજકોટ અને આટકોટ વચ્ચે મોટરસેવા ક્યારે શરુ થઇ?
- ૧૯૨૦માં
૬૯ રાજકોટ અને જસદણ વચ્ચે રેલવેસેવા ક્યારે શરુ થઇ?
- ૧૯૨૨માં
૭૦ રાજકોટમાં ઇલેક્ટ્રિક પાવર હાઉસની સ્થાપના ક્યારે થઇ?
- ૧૯૨૪માં
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

૭૧ સર લાખાજીરાજને પોતાના શાસનકાળ દરમિયાન  કેટલા સન્માનપત્રો મળ્યા હતા?
- ૧૨૧થી વધારે
૭૨ સર લાખાજીરાજ જાડેજાએ કેટલી ઉંમરે રાજ સાંભળ્યું હતું?
- ૨૧ વર્ષની ઉંમરે
૭૩ સર લાખાજીરાજ જાડેજાના પિતાનું નામ શું હતું?
- બાવાજી રાજ
૭૪ બાવાજી રાજ મૃત્યુ પામ્યા ત્યારે લાખાજીરાજની ઉંમર કેટલી હતી?
- માત્ર પાંચ વર્ષ

૭૫ સૌરાષ્ટ્રમાં જે દુષ્કાળ વિક્રમ સંવત ૧૯૫૬માં પડ્યો તે ક્યા નામે ઓળખાય છે?
- છપ્પનિયા દુકાળ

૭૬ છપ્પનિયા દુકાળ વખતે તે સમયના કયા વાઇસરોયે રાજકોટની મુલાકાત લીધી?
- વાઈસરોય કર્ઝને

૭૭ લાખાજીરાજને ક્યારે રાજવી તરીકેના હક્કો સોંપવામાં આવ્યા?
- ૨૧/૧૦/૧૯૦૭

૭૮ લાખાજીરાજ જાડેજાએ પોતાનું કોલેજ શિક્ષણ ક્યા લીધું?
- રાજકુમાર કોલેજ, રાજકોટ

૭૯ લાખાજીરાજનું દ્રષ્ટિબિંદુ શાથી ઉદાર અને પ્રગતિશીલ બન્યું?
- પાશ્ચાત્ય શિક્ષણના કારણે

૮૦ રાજકોટ, સરધાર અને કુવાડવા સિવાયના રાજકોટમાં મફત કેળવણીનું ધોરણ કોણે દાખલ કર્યું?
- સર લાખાજીરાજે 
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

૮૧ સર લાખાજીરાજે વિદ્યાર્થીઓમાં શારીરિક વિકાસ થાય તે માટે કઈ રમતગમત દાખલ કરી?
- હરિસિંહજી સ્પોર્ટસ અને હાર્ડીજ સ્પોર્ટસ

૮૨ પ્રથમ કાઠિયાવાડ રાજકીય પરિષદ ક્યા ભરવામાં આવી હતી?
- રાજકોટ

૮૩ લાખાજીરાજની સ્મૃતિમાં લોકોએ શું બંધાવેલું છે?
- લાખાજીરાજ સ્મારક મંદિર

૮૪ લાખાજીરાજ સ્મારક મંદિર હાલ ક્યા નામે ઓળખાય છે?
- બાપુના બાવળા તરીકે (ત્રિકોણબાગ)

૮૫ લાખાજીરાજ કોને પરણ્યા હતા?
- કલાપીના પુત્રી રમણીક કુંવરબાને

૮૬ લાખાજીરાજે રાજકોટ સ્ટેટના સત્તાવાર મહેમાન તરીકે કોને બોલાવ્યા હતા?
- ગાંધીજીને

૮૭ લાખાજીરાજના સમયમાં કેટલા સભ્યોની મ્યુનિસિપાલિટી હતી?
- ૯૦ સભ્યોની

૮૮ ગાંધીજીની સંસ્કારભૂમિ કઈ હતી?
- રાજકોટ
૮૯ મોહનદાસ ટુ મહાત્માની સફર ક્યાંથી શરુ થઇ?
- રાજકોટ

૯૦ ગાંધીજીએ માધ્યમિક શિક્ષણ ક્યાંથી લીધું?
- આલ્ફ્રેડ હાઈસ્કૂલ, રાજકોટ
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

૯૧ લાખાજીરાજ કેવા પુરુષ હતા? - સંયમી રાજયોગી પુરુષ
૯૨ રાજકોટ રાજ્યમાં કોણે પ્રજા પ્રતિનિધિ સભા સ્થાપી હતી?
- સર લાખાજીરાજ
૯૩ લાખાજીરાજ જાડેજામાં કેટલા આદર્શ ગુણો હતા?
- ત્રણ
૯૪ રાજકોટ આલ્ફ્રેડ હાઈસ્કૂલ ક્યા નામે ઓળખાય છે?
- મહાત્મા ગાંધી હાઈસ્કુલ
૯૫ લાખાજીરાજ જાડેજાના રાજકુંવરનું નામ શું હતું?
- જયદીપસિંહ
૯૬ લાખાજીરાજ રાજકોટને  કેવું બનાવવા માંગતા હતા?
- રામરાજ્ય
૯૭ લાખાજીરાજ જાડેજાને કોને સન્માનપત્ર આપ્યું હતું?
- ગાંધીજીએ
૯૮ કયા રાજા ગાંધીજીના પ્રીતિપાત્ર હતા?
- લાખાજીરાજ
૯૯ કાઠિયાવાડ રાજ્યની રાજધાની કયું ગણાય છે?
- રાજકોટ
૧૦૦ રાજકોટના વિકાસ માટે જવાબદાર રાજવી કોણ હતા?
- સર લાખાજીરાજ 
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

૧૦૧ સર લાખાજીરાજ કયા દીવાનના માર્ગદર્શનમાં ઘડાયા હતા?
- સ્વ. રાવબહાદૂર કોટક
૧૦૨ સર લાખાજીરાજ બાપુએ બાળકો માટે ક્યા ખાસ પ્રકારની તાલીમ આપવામાં આવતી?
- બાલવીર
૧૦૩ રાજકોટ શહેરની સ્થાપના ક્યારે થઇ?
- ૧૬૬૭
૧૦૪ સૌપ્રથમ પહેલી પ્રતિનિધિ સભા કોણે સ્થાપી?
- સર લાખાજીરાજે
૧૦૫ કાઠિયાવાડમાં સૌપ્રથમ પ્રાથમિક શાળા ક્યારે અને કોણે સ્થાપી?
- ૧૮૩૭, સર લાખાજીરાજ
૧૦૬ રાજકોટ સત્યાગ્રહ કયારે કરવામાં આવ્યો?
- ૧૯૩૮
૧૦૭ રાજકોટ સત્યાગ્રહનું સમાધાન કોણે કરાવ્યું?
- સરદાર વલ્લભભાઈ પટેલ
૧૦૮ સત્યાગ્રહ શાની માટે હોય છે?
- સત્તાની શુદ્ધતા માટે
૧૦૯ રાજકોટમાં ગ્રંથાલયની સ્થાપના ક્યારે કરવામાં આવી?
- ૧૮૬૮
૧૧૦ રાજકોટનું પુસ્તકાલય હાલ ક્યા નામે ઓળખાય છે?
- બાપુનું બાવલું
૧૧૧ લાખાજીરાજ જયારે નાના હતા ત્યારે રાજકોટના વહીવટદાર તરીકે કોની નિમણુક કરી ?
- મોતીચંદ તુલસીદાસ
૧૧૨ રાજ્યની પ્રગતિનો મુખ્ય આધાર શેના પર હોય છે?
- વહીવટી તંત્ર
૧૧૩ રજવાડાના સમયમાં રાજા પછીનું સ્થાન કોનું હોય છે?
- દીવાનનું
૧૧૪ રાજકોટના રાજવી બાવાજી રાજના દીવાન કોણ હતા?
- કરમચંદ ગાંધી

૧૧૫ ગાંધીજી રાજકોટમાં રહેતા તે ડેલો ક્યા નામે ઓળખાય છે?
- કબા ગાંધીનો ડેલો

૧૧૬ સ્ટેટ કાઉન્સિલની સ્થાપના કોણે કરી?
- સર લાખાજીરાજે

૧૧૭ રાજના ભાયાતો માટે શેની રચના કરેલી?
- ભાયાતી સભા

૧૧૮ આલ્ફ્રેડ હાઇસ્કૂલના આચાર્ય કોણ હતા?
- ચૂનીલાલ શ્રોપ

૧૧૯ રાજકોટના અંતિમ રાજવી કોણ હતા?
- પ્રદ્યુમનસિંહ

૧૨૦ કયું ગ્રંથાલય વાંચન રસિકો માટે વૈશ્વિક માહિતીનો ધોધ પુરો પાડે છે?
- સર લાખાજીરાજ પુસ્તકાલય

✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

© Copyright 2017 Educational Point
Maintained by Prashant bhatt