મોદી સરકારનો મોટો નિર્ણય, હવે કેટલી આવક હશે તો મળશે ઓબીસી અનામતનો લાભ, જાણો વિગત

Yuvirajsinh Jadeja:
🗣🗣🗣🗣🗣🗣🗣🗣🗣🗣🗣
મોદી સરકારનો મોટો નિર્ણય, હવે કેટલી આવક હશે તો મળશે ઓબીસી અનામતનો લાભ, જાણો વિગત
🔰👁‍🗨🔰👁‍🗨🔰👁‍🗨🔰🔰👁‍🗨🔰👁‍🗨

👉ઓબીસી આરક્ષણ પર કેંદ્ર સરકારે મોટો નિર્ણય લીધો છે.
🎯🎯🎯👉કેંદ્ર સરકારે ઓબીસી આરક્ષણમાં ક્રિમીલેયરની સીમા 6 લાખથી વધારીને આઠ લાખ કરી દીધી છે.

🎯👉આજે નાણામંત્રી અરૂણ જેટલીએ આ વાતની જાણકારી આપી છે.

👉🔰ઓબીસી આરક્ષણ માટે છેલ્લે સમીક્ષા 2013માં કરવામાં આવી હતી.

🎯👉સરકારના આ નિર્ણયના કારણે હવે ઓબીસી વર્ગના સૌથી વઘુ લોકોને નોકરીઓમા અને ભરતીઓમાં આરક્ષણનો ફાયદો મળશે.
🎯👉તેની સાથે કેંદ્રીય કેબિનેટે ઓબીસી હેઠળ સબ કેટેગરી બનાવવા માટે આયોગ બનાવવાનો નિર્ણય કર્યો છે જેથી આરક્ષણનો નિર્ણય જરૂરિયાત વ્યક્તિઓને મળી શકે.
🎯🔰👉આ આયોગ બનવાથી 12 અઠવાડિયામાં રિપોર્ટ મળશે. નાણામંત્રીએ કહ્યું,
🎯🔰👉 આ મુદ્દા પર વર્ષ 2011માં રાષ્ટ્રીય પિછડા વર્ગ આયોગને ભલામણ કરી હતી કે આ પ્રકારની સબકેટેગરી બનાવવામા ંઆવે.

♻️🎯🔰આજ પ્રકારની ભલામણ પાર્લિયામેંટની સ્ટેંડિંગ કમિટીએ પણ વર્ષ 2012-13માં કરી હતી. મંત્રી પરિષદમાં ચર્ચા કર્યા પછી તેનો સ્વીકાર કરવામાં આવ્યો હતો.
🎯🔰♻️ઓબીસીની યાદીમાં સબ કેટેગરી બનાવવાની દિશામાં એક આયોગ બનાવવા માટે રાષ્ટ્રપતિની પાસે ભલામણ મોકલવામાં આવી છે.

© Copyright 2017 Educational Point
Maintained by Prashant bhatt